સ્વાગત છે તમારું અમારા ayurvedic upchar માં ,આજે આપણે diarrhea - ayurvedic medicine વિશે આયુર્વેદીક ઉપચાર ની જાણકારી લેશું.
Diarrhea - Ayurvedic medicine
- ગાજરનો રસ પીવાથી ઝાડા diarrhea બંધ થાય છે.
- ચીકુની છાલનો ઉકાળો પીવાથી diarrhea બંધ થાય છે.
- ખજૂરના ઠળિયાની રાખ કરી,ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
- એલચીના છોડ ની રાખ મધ માં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
- સહેજ ગરમ પાણીમાં થોડુ મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડ અને મરડો બંધ થાય છે.
Read more : Pathri ni dava in gujarat
- તુલસુના પાંચ પાન અને સંચળ બે ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
- માખણ,મધ અને ખડી સાકાર મેળવીને ખાવાથી મરડો મટે છે.
- કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ઓસામણ માં વાટીને લેવાથી મરડો મટે છે.
- મારીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.
- મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
- મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.
- આદું નો રસ ડુટિ એ ચોપડવાથી ઝાડા મટે છે
- ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી અથવા સુંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખી ને પીવાથી મરડો મટે છે.
- લીંબુના રસને ગરમ કરી,તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
- constipation ayurvedic upchar
- અજમો,હરડે,સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
- અંદારજવને તવી પર શેકી,તેને બારીક વાટી, બે તોલા દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.
- આંબાના સૂકા ફૂલો નું ચૂર્ણ ગમે તેવો જૂનો મરડો મટાડે છે
- મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
- કાંદાને બારીક વાટી, ત્રણચાર વાર પાણીથી ધોઈ,ધહી સાથે ખાવાથી ઝાડામાં પડતું બંધ થાય છે.
- થોડા તલ અને સાકર વાટી મધમાં ચાટવાથી રાહત થાય છે.
- કોકમનું ઘી ગરમ કારીને દિવસમાં બે ત્રણ વાર બે બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.
- પેટ ની ચરબી ઘટાડવાના ઉપાયો માટે આજે જ અન્ય લેખ જોવો
- સુંઠનું ચૂર્ણ છાશ માં મેળવીને બે બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
- કાંચુ પપેયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.
- જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું સવાર સાંજ ચાટવાથી ઝાડા બંધ થાય છે.
Read More Article : Click Here
તમને અમારું કામ ગમ્યું હોય તો,અન્ય લોકોને મોકલવા વિનંતી.
અમારા અન્ય લેખ :
1.આયુર્વેદ | ayurved
2.આયુર્વેદિક ઉપચાર | ayurvedic upchar
3.દેશી દવા| desi dava
4.ડાયાબિટીસ ની આયુર્વેદિક દવા
5.ઉધરસ ની આયુર્વેદિક દવા
6.આયુર્વેદ - ગુજરાત
8.timbi hospital detail
9.swami nirdoshanadji manav seva hospital
10.આયુર્વેદ દવા
અન્ય લગભગ 100+ રોગ ની દવા ના આયુર્વેદીક ઉપચારો વિશે સાચી માહિતી આપવામાં આવશે...
આભાર
